190
Join Our WhatsApp Community
મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત જેમને બોગસ રસી અપાઈ છે તેમને ફરી રસી આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં અનેક જગ્યાએ રસીકરણ શિબિર યોજી લાભાર્થીઓને નકલી વેક્સીન આપવાના કિસ્સા સામે આવ્યા હતા.
અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.
You Might Be Interested In