Site icon

મુખ્યમંત્રીની મોટી જાહેરાત : આટલા દિવસમાં લોકલ ટ્રેન અને હોટલ સંદર્ભે નિર્ણય લેવામાં આવશે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ ખાતે ઇલેક્ટ્રિક બસ લોકાર્પણ ના સાર્વજનિક કાર્યક્રમમાં કહ્યું છે કે આગામી બેથી પાંચ દિવસમાં લોકલ ટ્રેન તેમજ હોટલો ના કલાક વધારવા સંદર્ભે નિર્ણય લેવામાં આવશે. ઉદ્ધવ ઠાકરેએ આ નિવેદન ત્યારે આપ્યું છે જ્યારે લોકલ ટ્રેન સંદર્ભે વિરોધી પક્ષ જોરદાર આંદોલન કરી રહ્યું છે. તેમજ સામાન્ય લોકો હવે લોકલ ટ્રેન સંદર્ભે વર્તમાન સરકાર પર નારાજ છે. આગામી સોમવારે ટાસ્ક ફોર્સની બેઠક થવાની છે. એવી શક્યતા વરતાવવામાં આવી રહી છે કે આ બેઠકમાં લોકલ ટ્રેન સંદર્ભે તેમજ હોટલ સંદર્ભે કોઈ નિર્ણય લેવામાં આવશે.

નનામી બોમ્બ બ્લાસ્ટ કોલ કરનાર બે લોકોની ધરપકડ.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version