Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉન અને વર્ક ફ્રોમ હોમ ને કારણે લોકલ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યા સૌથી નીચલા સ્તરે પહોંચી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ શહેરની લોકલ ટ્રેનમાં દૈનિક 60 લાખ લોકો સફર કરી રહ્યા હતા. હવે આ સંખ્યા ઘટીને માત્ર ૨૦ લાખ થઈ ગઈ છે. પશ્ચિમ રેલવે માં સાડા અગિયાર લાખ લોકો જ્યારે કે મધ્ય રેલવેમાં નવ લાખ લોકો પ્રવાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત મહિના સુધી લોકલ ટ્રેનમાં સફર કરનારા લોકોનો આંકડો દૈનિક 50 લાખ સુધી પહોંચી ગયો હતો. હવે આંકડો વધી જવાને કારણે લોકલ ટ્રેનમાં ભીડ ઓછી થઈ છે જેને કારણે કોરોના નો ખતરો ઘટી ગયો છે.

આગામી 30 તારીખ સુધી આવી પરિસ્થિતિ રહે તેવી શક્યતા છે.

Maharashtra Weather।આખા મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાયો… આગામી ચાર દિવસ વધશે ગરમી, સાથે વરસાદની પણ શક્યતા!
Solapur Corruption Case। પંઢરપુરમાં લાંચિયા મંડળ અધિકારીને ૫ વર્ષની સખત કેદ જમીનનો અહેવાલ મોકલવા માંગી હતી લાંચ
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Pune Nasrapur Case। નસરાપુર કાંડ બાદ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણય જાતીય શોષણના ગુનેગારોને પેરોલ નહીં મળે, CM ફડણવીસના આદેશ
Exit mobile version