Site icon News Continuous Bureau | Mumbai

CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુદ્દે રાણા દંપતીને પોલીસે જારી કરી નોટિસ, આપી આ ચેતવણી..

News Continuous Bureau | Mumbai

અમરાવતી(Amaravati) સાંસદ(MP) નવનીત રાણા(Navneet Rana) અને તેમના પતિ ધારાસભ્ય(MLA) રવિ રાણા(Ravi Rana) શિવસેના(Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મુંબઈ પહોંચી ગયા છે.

Join Our WhatsApp Channel

મુંબઈ પહોંચતા જ રાણા દંપતીને ખાર પોલીસે(Khar police) પ્રતિબંધિત નોટિસ જારી કરી છે.પોલીસે આ નોટિસ દ્વારા કાયદો અને વ્યવસ્થાને ખલેલ ન પહોંચાડવા વિનંતી કરી છે. અન્યથા પોલીસે કાયદેસરની કાર્યવાહી(Legal actions) કરવાની ચેતવણી આપી છે.
 
આ બધા પછી હવે રાણા દંપતી શું ભૂમિકા ભજવશે તેના પર સૌની નજર છે.

આ સમાચાર પણ વાંચો :  હવે એમએનએસનું નવું ગતકડું. 3 મેના રજૂ કરશે રાજ્યભરમાં ભુંગળા પર ફિલ્મ…જાણો વિગતે

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version