Site icon

સિદ્ધિવિનાયકના અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ભક્તો કઈ રીતે કરી શકશે દર્શન? તે સંદર્ભે લેવાયો આ મહત્વપૂર્ણ નિર્ણય..

અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે બીજી માર્ચે સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતા દરદીઓને કારણે ફરી ઊભી થયેલી ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં લઈ આ વખતે ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓનલાઇન દર્શનનો જ લાભ લઈ શકશે.

આ જાણકારી શ્રી સિદ્ધિવિનાયક મંદિર ન્યાસ તરફથી આપવામાં આવી છે.

Join Our WhatsApp Community

સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ કોરોનાની સ્થિતિ ધ્યાનમાં લઈ ભીડ ન કરવાના નિયમનું ઉલ્લંધન ન થાય માટે આ નિર્ણય લેવાયો છે.

  

Chhatrapati Sambhajinagar Election 2026: છત્રપતિ સંભાજીનગર ચૂંટણીમાં ‘વોટ’ માટે ‘નોટ’ની પોટલી? અંબાદાસ દાનવેએ પોલીસ અને ભાજપના ગઠબંધન પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો.
Maharashtra: મહારાષ્ટ્રમાં કુદરતનો બેવડો મિજાજ! પુણેમાં ગરમી વધશે, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આફત; જાણો હવામાન વિભાગની નવી આગાહી
BMC Election: મહારાષ્ટ્રમાં મતદાન કરવા જઈ રહ્યા છો? એક ક્લિક પર જાણો તમારું મતદાન મથક અને મતદાર યાદીમાં તમારું નામ
Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Exit mobile version