Site icon

મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો હંગામો કરી શકે છે. તેમજ જે 14 ધારાસભ્યો(MLA) હાલ ઉદ્ધવ ઠાકરે સાથે છે તે તમામ ધારાસભ્યો મત વિસ્તારમાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી શકે છે. આ કારણથી આજે મુંબઇ પોલીસે(Mumbai police) એલર્ટ જાહેર(Alert) કર્યું છે. તેમજ અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે

Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Exit mobile version