Site icon

મુંબઈ શહેરમાં આજે પોલીસ એલર્ટ- ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો- આ કારણથી પોલીસ સુરક્ષા વધારાઈ

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો હંગામો કરી શકે છે. તેમજ જે 14 ધારાસભ્યો(MLA) હાલ ઉદ્ધવ ઠાકરે સાથે છે તે તમામ ધારાસભ્યો મત વિસ્તારમાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી શકે છે. આ કારણથી આજે મુંબઇ પોલીસે(Mumbai police) એલર્ટ જાહેર(Alert) કર્યું છે. તેમજ અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version