Site icon

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પ્રવેશદ્વારના નામકરણને લઈને બે જૂથો વચ્ચે અથડામણ, સામસામે પથ્થરમારો; 5 પોલીસકર્મીઓ ઘાયલ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના(Maharashtra) જાલના(jalna) જિલ્લાના એક ગામમાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની(Stoning) ઘટના સામે આવી છે. 

Join Our WhatsApp Community

ગામમાં નવા બનેલા પ્રવેશદ્વારના નામકરણને(Entrance Naming) લઈને વિવાદ થયો હતો, જેના કારણે બે જૂથો વચ્ચે અથડામણ(Clash) થઈ હતી.

આ ઘટનામાં પાંચ પોલીસકર્મીઓ(policemen) સહિત કેટલાક લોકો ઘાયલ થયા છે. 

પોલીસે લોકોને વિખેરવા માટે હવામાં અનેક ગોળીબાર(Firing) કર્યા અને ટીયર ગેસ છોડ્યા.

હાલ પોલીસ આ વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે કામ કરી રહી છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  આ રાજ્યના તમામ મદરેસામાં પ્રાર્થના પહેલાં હવે ગવાશે રાષ્ટ્રગીત. એજ્યુકેશન બોર્ડના રજિસ્ટ્રારે જારી કર્યો પરિપત્ર.. 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version