Site icon

આજે કૃષ્ણ જન્મભૂમિ સંદર્ભે કોર્ટમાં મહત્વનો દિવસ… જાણો શું છે કાર્યવાહી….

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) મથુરામાં(mathura) શ્રી કૃષ્ણ જન્મભૂમિ(Shri Krishna Birthplace) વિવાદ કેસ પર આજે મથુરા કોર્ટમાં(Court) સુનાવણી હાથ ધરવામાં આવશે. 

હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) મથુરા કોર્ટમાં અરજી દાખલ કરી શ્રી કૃષ્ણ જન્મભૂમિની 13.37 એકર જમીન મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

આજે આ જ મામલે મથુરા કોર્ટમાં સુનાવણી થશે. બીજી ઘણી અપીલો પર પણ અલગ-અલગ તારીખે કોર્ટમાં સુનાવણી(hearing) ચાલી રહી છે.

નોંધનીય છે કે એડવોકેટ રંજના અગ્નિહોત્રી(Advocate Ranjana Agnihotri) સહિત અડધો ડઝન લોકોએ ગયા વર્ષે સિવિલ જજની કોર્ટમાં આ કેસમાં સૌપ્રથમ દાવો કર્યો હતો. 

તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે ટ્રસ્ટની જમીન પર બનેલી ઈદગાહને ગેરકાયદેસર ગણાવીને તોડી પાડવામાં આવે અને આખી જમીન વાસ્તવિક માલિક ભગવાન કૃષ્ણને (Lord krishna) સોંપવામાં આવે.

 આ સમાચાર પણ વાંચો : માંડ માંડ બચ્યા આ પૂર્વ ભારત રાજ્યના મુખ્યમંત્રી, માત્ર 15થી 18 મીટરના અંતરે થયો વિસ્ફોટ.. પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version