Site icon News Continuous Bureau | Mumbai

જેલમાં અનિલ દેશમુખની તબિયત બગડી, આ કારણે હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખની તબિયત જેલમાં બગડી છે. 

તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

અહીં તેમના ખભાની સર્જરી કરવામાં આવી શકે છે. 

CBIએ 100 કરોડ વસૂલી કેસ મામલે અનિલ દેશમુખ, સચિન વઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે.  આ તમામને CBI દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવાની છે. 

100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે છેલ્લા છ મહિનાથી જેલમાં છે.

આ સમાચાર પણ વાંચો :   ભારે ગરમી વચ્ચે મહારાષ્ટ્રના આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version