Site icon

વડોદરાની આ કંપનીમાં બોઈલર બ્લાસ્ટની મોટી દુર્ઘટના, 5 કામદારના મોત, 14 ઈજાગ્રસ્ત, બાળકો પણ દાઝ્યા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

શુક્રવાર.

મધ્ય ગુજરાતમાં દસ દિવસના ગાળામાં બીજી મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ વડોદરાના વડસર બ્રિજ નજીકની કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થયો છે.

બોઈલર ફાટતા કંપનીમાં કામ કરતા 5 કામદારના મોત થયા છે તો કેટલાક કર્મચારીઓ દાઝ્યા છે.  ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટનામાં દોઢ કિમી સુધી બિલ્ડિંગોના કાચ તૂટ્યા હતા. એટલુ જ નહિ, આ બ્લાસ્ટમાં બાળકો પણ ઈજાગ્રસ્ત થયા છે.

બોઇલર વધુ ગરમ થતાં અને પ્રોપર મેઇન્ટન ન થતાં ફાટ્યા હોવાનું અનુમાન છે. હાલ કંપનીનું જી.ઈ.બી નું કલેક્શન કાપી નાખવામાં આવ્યું. 

કાનપુરમાં અખિલેશના ખાસ મનાતા આ બિઝનેસમેનના ઘરે ફિલ્મી સ્ટાઇલમાં પડ્યા દરોડા, એટલા પૈસા મળ્યા કે ગણી ગણીને અધિકારીઓ પણ થાક્યા; જુઓ તસવીરો  

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version