Site icon News Continuous Bureau | Mumbai

કોરોના મહામારીને નિયંત્રણમાં રાખવા આ પર્યટન રાજ્યએ 23 ઓગસ્ટ સુધી કોવિડ કરફ્યુ લંબાવ્યો ; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ગોવા સરકારે કોરોના સંક્રમણને કાબુમાં રાખવા માટે રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી કોરોના કરફ્યુ લંબાવ્યું છે.  

કરફ્યુ દરમિયાન રાજ્યમાં જાહેર કાર્યક્રમોની સંખ્યા 23 ઓગસ્ટ સુધી મર્યાદિત રહેશે. 50 ટકા લોકો લગ્ન જેવા જાહેર કાર્યક્રમમાં હાજરી આપી શકે છે. તે જ સમયે, સરકારી કચેરીમાં સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ રહેશે.

રાજ્યમાં પ્રવેશતા લોકો, ખાસ કરીને કેરળથી આવતા લોકો માટે RT-PCR નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ લેવો ફરજિયાત છે. 

આ સિવાય રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે કે સમગ્ર રાજ્યમાં મહત્તમ સંખ્યામાં તપાસ હાથ ધરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ વધતાં જતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને પહેલી વાર 9 મેના કરફ્યુ લાદવામાં આવ્યું હતું. ત્યારથી આને કેટલીય વાર વધારવામાં આવી રહ્યું છે. 

શક્તિશાળી ભૂકંપે આ કેરેબિયન દેશમાં મચાવી તબાહી, અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકોના મોત, સેંકડો લોકો થયા ઘાયલ

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version