147
Join Our WhatsApp Community
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,558 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 147 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,22,893 થઈ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 8,899 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.05 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,14,625 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In