Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને થયો કોરોના, જાણો વિગતે.

અખિલેશ યાદવ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોનાથી સંક્રમિત થયા છે.

આ અંગેની જાણકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને આપી હતી.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે સીએમ કાર્યાલયમાં કેટલાક અધિકારીને કોરોના થયા બાદ સાવચેતીના ભાગરૂપે તેઓ આઈસોલેટ થયા હતા. 

મહારાષ્ટ્રના મંત્રીનો અજબ દાવો : ક્રિકેટરો અને સેલિબ્રિટીને કારણે હોસ્પિટલમાં ખાટલા ભરેલા છે.
 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version