Site icon

કોરોના ટેસ્ટ વગર મહારાષ્ટ્રના લોકોને ગુજરાતમાં એન્ટ્રી નહીં. રાજ્ય સરકાર નો નિર્ણય.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે 

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી સરકારી બસમાં જે મુસાફરો પાસે કોરોના રિપોર્ટ નહીં હોય તેમેન ગુજરાતની હદમાં નહી પ્રવેશવા દેવાય.

Join Our WhatsApp Community

આ ઉપરાંત ખાનગી બસો તથા ખાનગી વાહનોમાં પણ જેમેનો કોરોના રિપોર્ટ નહીં હોય તેમને પણ આ નિયમ લાગુ પડશે. 

આ આદેશના પગલે નિઝરની વાંકા ચોકડી પર મહારાષ્ટ્રમાંથી આવતી તમામ સરકારી બસ, ખાનગી બસ, ખાનગી વાહનોમાં ચેંકિંગ હાથ ધરાયું છે. 

દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version