Site icon

કોરોના ટેસ્ટ વગર મહારાષ્ટ્રના લોકોને ગુજરાતમાં એન્ટ્રી નહીં. રાજ્ય સરકાર નો નિર્ણય.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસો વચ્ચે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે 

મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતી સરકારી બસમાં જે મુસાફરો પાસે કોરોના રિપોર્ટ નહીં હોય તેમેન ગુજરાતની હદમાં નહી પ્રવેશવા દેવાય.

Join Our WhatsApp Community

આ ઉપરાંત ખાનગી બસો તથા ખાનગી વાહનોમાં પણ જેમેનો કોરોના રિપોર્ટ નહીં હોય તેમને પણ આ નિયમ લાગુ પડશે. 

આ આદેશના પગલે નિઝરની વાંકા ચોકડી પર મહારાષ્ટ્રમાંથી આવતી તમામ સરકારી બસ, ખાનગી બસ, ખાનગી વાહનોમાં ચેંકિંગ હાથ ધરાયું છે. 

દેશભરમાં કોરોના ના જેટલા કેસ છે એના અડધાથી વધારે માત્ર મહારાષ્ટ્રમાં. જાણો તાજા આંકડા

Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Exit mobile version