Site icon

હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ના સુર બદલાયા. એન્ટિલિયા મામલે જાણો કોણ શું કહે છે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

22 માર્ચ 2021

પરમબીર સિંહના એક વિસ્ફોટક પત્ર એ રાજનેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાડેલા આરોપોને પડકારવા એક પછી એક નેતા મેદાનમાં આવે છે.

   ભાજપે અનિલ દેશમુખે રાજીનામું માંગ્યું છે તેના વિરોધમાં શિવસેનાના રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે નેતાઓ ઉપર તો આક્ષેપો તો લાગતા જ હોય છે. તેનાથી જો નેતા રાજીનામાં આપે તો સરકાર કેવી રીતે ચાલે?

હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.

   શરદ પવારે પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૃહમંત્રી નો પોકળ બચાવ કર્યો હતો. ત્યાં જ એનસીપીના એક નેતા નવાબ મલિકે  પરમવીર સિંહના પત્રને પડકાર્યો હતો અને કહ્યું હતું કે ,"એક ષડયંત્રનો ભાગ છે પરમબીર સિંહ દિલ્હીમાં ક્યાં અને કોને મળ્યા છે. એની પણ અમારી પાસે પુરાવા છે".વધુમાં તેમણે તે પત્ર તપાસની પણ માંગ કરી હતી.

શરદ પવાર આવ્યા મેદાન માં પણ થઈ ગઈ હિડ વિકેટ. એક સવાલ નો જવાબ ન આપી શક્યા. ચુપચાપ ચાલતી પકડી. જાણો વિગત…

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version