Site icon News Continuous Bureau | Mumbai

હવે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ ના સુર બદલાયા. એન્ટિલિયા મામલે જાણો કોણ શું કહે છે…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 માર્ચ 2021

પરમબીર સિંહના એક વિસ્ફોટક પત્ર એ રાજનેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લગાડેલા આરોપોને પડકારવા એક પછી એક નેતા મેદાનમાં આવે છે.

   ભાજપે અનિલ દેશમુખે રાજીનામું માંગ્યું છે તેના વિરોધમાં શિવસેનાના રાજ્ય સભાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે નેતાઓ ઉપર તો આક્ષેપો તો લાગતા જ હોય છે. તેનાથી જો નેતા રાજીનામાં આપે તો સરકાર કેવી રીતે ચાલે?

હવે સુપ્રીમ લડાઈ. પરમબીર સિંહ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ. જાણો શું માંગણી કરી.

   શરદ પવારે પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગૃહમંત્રી નો પોકળ બચાવ કર્યો હતો. ત્યાં જ એનસીપીના એક નેતા નવાબ મલિકે  પરમવીર સિંહના પત્રને પડકાર્યો હતો અને કહ્યું હતું કે ,"એક ષડયંત્રનો ભાગ છે પરમબીર સિંહ દિલ્હીમાં ક્યાં અને કોને મળ્યા છે. એની પણ અમારી પાસે પુરાવા છે".વધુમાં તેમણે તે પત્ર તપાસની પણ માંગ કરી હતી.

શરદ પવાર આવ્યા મેદાન માં પણ થઈ ગઈ હિડ વિકેટ. એક સવાલ નો જવાબ ન આપી શક્યા. ચુપચાપ ચાલતી પકડી. જાણો વિગત…

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version