Site icon

સિદ્ધુ નહીં કરે સરેન્ડર? સુપ્રીમ કોર્ટ પાસે આ કારણ ધરીને માંગ્યો સમય; જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

પંજાબ કોંગ્રેસના(Punjab Congress) પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને(Navjot Singh to Sidhu) 1988ના 'રોડ રેજ' કેસમાં(Road Rage case) સુપ્રીમ કોર્ટે(Supreme Court) એક વર્ષની જેલની સજા ફટકારી છે. 

Join Our WhatsApp Community

સિદ્ધુ આજે પટિયાલા કોર્ટમાં(Patiala court) સરેન્ડર કરવાના હતા, પરંતુ હવે તેમણે તેના માટે સમય માંગ્યો છે.

નવજોત સિંહ સિદ્ધુ વતી તેમના વકીલ સિંઘવીએ(Lawyer) સ્વાસ્થ્યના કારણોને(Health reasons) ટાંકીને આત્મસમર્પણ માટે થોડા અઠવાડિયાના સમયની માંગ કરી છે.

દરમિયાન સિદ્ધુની ક્યુરેટિવ પિટિશન(Curative petition) પર સુનાવણી કરતી વખતે, બેંચ વતી કહેવામાં આવ્યું છે કે તેને ચીફ જસ્ટિસની(Chief Justice) બેંચ સમક્ષ મૂકવામાં આવે. 

જો કે, જો સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં મળે તો સિદ્ધુએ આજે ​​આત્મસમર્પણ(Surrender) કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version