Site icon News Continuous Bureau | Mumbai

તાજા સમાચાર : નક્સલવાદીઓએ અપહરણ કરેલા કોબ્રા કમાન્ડો ને મુક્ત કર્યો. પણ કઈ શરતે? તે હજી બહાર આવ્યું નથી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

8 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

ગુરૂવાર

નક્સલવાદીઓએ અપહરણ કરેલા કોબ્રા બટાલિયનના જવાન રાકેશ્વર સિંહને પોતાની પકડ માં થી મુક્ત કર્યો છે. આ જવાન ને અત્યારે મેડિકલ ચેકઅપ માટે આર્મી કેમ્પ લઈ જવાયો છે. 

સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ રુકમણી સેવા સંસ્થાના અધ્યક્ષ ધરમપાલ સૈની તથા ગોંડવાના સમાજ ના અધ્યક્ષ તેલમ બોરૈયા ની ઉપસ્થિતિમાં જવાનને મુક્ત કરવામાં આવ્યો છે.

જોકે હજી એ વાત બહાર નથી આવી કે કઈ શરતો પર તેને મુક્ત કરાયો છે.

 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version