Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વધુ વકર્યો, આ જિલ્લા પ્રશાસનનો મોટો આદેશ, અઝાન સમયે હનુમાન ચાલીસા વગાડી શકાશે નહીં.. 

News Continuous Bureau | Mumbai

અઝાન(Azaan)અને હનુમાન ચાલીસા (Hanuman Chalisa)વિવાદ વચ્ચે નાસિક પ્રશાસને(Nasik) એક મહત્વનો નિર્ણય લીધો છે. 

Join Our WhatsApp Channel

નાસિકમાં લાઉડ સ્પીકર(Loudspeaker) પર હનુમાન ચાલીસા કે ભજન વગાડવા માટે મંજૂરી લેવી પડશે. 

સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અઝાન પહેલા અને બાદમાં 15 મિનિટની અંદર આ માટે મંજૂરી નહીં મળે. મસ્જિદ(Mosque)ના આજુબાજુના 100 મીટરના ક્ષેત્રમાં આ માટે મંજૂરી નહીં મળે.

નાસિક પોલીસ કમિશનર દીપક પાંડે(Deepak Pandey)એ મીડિયાને જણાવ્યું કે, શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે હાલમાં જ મનસે(MNS Chief) ચીફ રાજ ઠાકરે(Raj Thackeray)એ ઠાકરે સરકાર(Uddhav Thackeray)ને અલ્ટીમેટમ આપ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટી જવા જોઈએ. નહીં તો મસ્જિદો સામે મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે. 

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version