Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને વેક્સિન નહીં મળે. સરકારનો નિર્ણય.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે મહારાષ્ટ્ર રાજ્યમાં 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે સામાન્ય રીતે વેક્સિન આપી દેવી જોઈએ પરંતુ હાલ વેક્સિન ની કમી છે. તેમજ ૪૪ વર્ષની ઉપરના લોકો ને પહેલું ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે તેમને બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે. જો આ રસી નહીં આપવામાં આવે તો પહેલી રસી નો કોઈ ઉપયોગ નહીં થાય. આ કારણથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલા 44 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ નવી વેક્સિન મળ્યા પછી 18 વર્ષથી વધુ વયના લોકો વિશે વિચાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

શું મોદી સરકારે સાડા છ કરોડ કોરોના વેક્સીન ના ડોઝ વિદેશ મોકલ્યા? આ રહ્યો એક્સપોર્ટ થયેલી વેક્સિન નો હિસાબ…

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version