Site icon

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં 18 થી 44 વર્ષની વચ્ચેના લોકોને વેક્સિન નહીં મળે. સરકારનો નિર્ણય.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે 2021
બુધવાર

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મીટિંગમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે હવે મહારાષ્ટ્ર રાજ્યમાં 18 થી ૪૪ વર્ષની વયની વચ્ચેના લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે સામાન્ય રીતે વેક્સિન આપી દેવી જોઈએ પરંતુ હાલ વેક્સિન ની કમી છે. તેમજ ૪૪ વર્ષની ઉપરના લોકો ને પહેલું ડોઝ આપી દેવામાં આવ્યો છે. હવે તેમને બીજો ડોઝ આપવાનો સમય પાકી ગયો છે. જો આ રસી નહીં આપવામાં આવે તો પહેલી રસી નો કોઈ ઉપયોગ નહીં થાય. આ કારણથી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે મહારાષ્ટ્રમાં પહેલા 44 વર્ષથી વધુની વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ નવી વેક્સિન મળ્યા પછી 18 વર્ષથી વધુ વયના લોકો વિશે વિચાર કરવામાં આવશે.

Join Our WhatsApp Community

શું મોદી સરકારે સાડા છ કરોડ કોરોના વેક્સીન ના ડોઝ વિદેશ મોકલ્યા? આ રહ્યો એક્સપોર્ટ થયેલી વેક્સિન નો હિસાબ…

Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Gujarat Gas New Connections: ગુજરાત સરકારની જાહેરાત; હોટલોને જરૂરિયાત મુજબ તરત જ મળશે PNG કનેક્શન, જાણો નવી પ્રક્રિયા અને ફાયદા
Exit mobile version