Site icon

આ રાજ્યના કેબિનેટમાં મોટા ફેરફાર- તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા- રવિવારે નવા મંત્રી લેશે શપથ

 News Continuous Bureau | Mumbai 

ઓડિશાના કેબિનેટમાં(Odisha cabinet) મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
  
ઓડિશા વિધાનસભા(Odisha Legislative Assembly) અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ(Resignation) આપી દીધુ છે. 

Join Our WhatsApp Community

નવીન પટનાયકના(Naveen Patnaik) મુખ્યમંત્રી(CM) બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે. 

હવે કાલ એટલે કે, રવિવાર બપોરે 12 વાગ્યે નવા મંત્રી(New minister) શપથ લેશે

ઉલ્લેખનીય છે કે 2019 સામાન્ય ચૂંટણી(Elections) પહેલા 2017 પંચાયત ચૂંટણી(Panchayat elections) બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટું પરિવર્તન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી હાઈ કોર્ટનો મહત્વનો નિકાલ- હવે જો ફ્લાઈટમાં આ નહીં કરો તો થશો બ્લેકલિસ્ટ- કદી વિમાનમાં પ્રવાસ નહીં કરવા મળે

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version