Site icon

આ રાજ્યના કેબિનેટમાં મોટા ફેરફાર- તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા- રવિવારે નવા મંત્રી લેશે શપથ

 News Continuous Bureau | Mumbai 

ઓડિશાના કેબિનેટમાં(Odisha cabinet) મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે.
  
ઓડિશા વિધાનસભા(Odisha Legislative Assembly) અધ્યક્ષ સહિત રાજ્યના તમામ 20 મંત્રીઓએ મંત્રીમંડળમાંથી રાજીનામુ(Resignation) આપી દીધુ છે. 

Join Our WhatsApp Community

નવીન પટનાયકના(Naveen Patnaik) મુખ્યમંત્રી(CM) બન્યા બાદ આ પહેલી વાર બન્યુ છે જ્યારે વિધાનસભા અધ્યક્ષ સહિત સમગ્ર મંત્રી મંડળે રાજીનામુ આપ્યુ છે. 

હવે કાલ એટલે કે, રવિવાર બપોરે 12 વાગ્યે નવા મંત્રી(New minister) શપથ લેશે

ઉલ્લેખનીય છે કે 2019 સામાન્ય ચૂંટણી(Elections) પહેલા 2017 પંચાયત ચૂંટણી(Panchayat elections) બાદ નવીન પટનાયકે મંત્રી મંડળમાં મોટું પરિવર્તન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હી હાઈ કોર્ટનો મહત્વનો નિકાલ- હવે જો ફ્લાઈટમાં આ નહીં કરો તો થશો બ્લેકલિસ્ટ- કદી વિમાનમાં પ્રવાસ નહીં કરવા મળે

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version