Site icon

ઓમિક્રોન મુદ્દે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે કોરોનાના પ્રત્યેક દર્દીના સેમ્પલનું થશે જીનોમ સિક્વેન્સિંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર.

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં હવે પ્રત્યેક કોરોના દર્દીના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થશે. 

આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની માગણી પણ કરી છે. 

આ સિવાય કોરોના કાળમાં મળી રહેલું ફ્રી રાશન વધુ 6 મહિના માટે લંબાવી દેવાયું છે. એટલે કે હવે આગામી 31મી મે સુધી ફ્રી રાશન આપવામાં આવશે. 

રવિવારે કોરોનાના 100 કરતા પણ વધારે કેસ સામે આવ્યા ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફક્ત વિદેશથી આવેલા કે રિસ્ક કન્ટ્રીમાંથી આવનારા મુસાફરોનું જ જીનોમ સિક્વેન્સિંગ થતું હતું.

ગટરના ઢાંકણાઓની ચોરીથી BMC પરેશાનઃ આટલા લાખના ખર્ચે બેસાડશે  નવા ઢાંકણા; જાણો વિગત
 

Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Exit mobile version