Site icon News Continuous Bureau | Mumbai

અને બરબાદ થઈ ગયો કેરીનો બગીચો……વાવાઝોડાને કારણે ગુજરાતમાં થયેલા નુકસાનની તસવીરો હવે બહાર આવી રહી છે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

વાવાઝોડાએ ગુજરાતમાં વિનાશ વેર્યો છે. અનેક જગ્યાએ ખેતી બરબાદ થઈ છે. સૌરાષ્ટ્રની કેસર કેરીના બગીચાઓ નષ્ટ થયા છે. અમુક જગ્યાએ ઊભો પાક જમીન પર પડી ગયો અને વૃક્ષોને જે નુકસાન પહોંચ્યું છે એ અકલ્પનીય છે. પ્રસ્તુત વીડિયોમાં કેરીના પાકને થયેલું નુકસાન તમે જોઈ શકો છો…

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version