Site icon

પીએમ નરેન્દ્ર મોદી મોરબી અકસ્માત સ્થળે પહોંચ્યા- બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સાથે કરી મુલાકાત- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) મંગળવારે સાંજે મોરબી(Morbi)ની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોરબીમાં જે સ્થળે પુલ તૂટી પડ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Home minister Harsh Sanghavi) અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ પીએમ મોદી સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

 

આ પછી  તેઓ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : સરકારને પણ દિવાળી- ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો

Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Shocker in Wardha:વર્ધાની શાળામાં રામ-સીતાનો વેશ ધારણ કરનાર માસૂમ બાળકો પર શિક્ષકોનો હુમલો; ભારે હોબાળા બાદ દોષિતો સસ્પેન્ડ.
Maharashtra Heatwave Alert:સાવધાન! મહારાષ્ટ્રના ૫ જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર જવાની શક્યતા, હીટસ્ટ્રોકથી બચવા એડવાઈઝરી જાહેર.
Nashik Job Fraud Case:નાસિકમાં નોકરીના બહાને ૩૨ વર્ષીય મહિલા સાથે છેતરપિંડી અને મારપીટ: પૈસા પરત માંગતા આરોપીઓએ કર્યો જીવલેણ હુમલો.
Exit mobile version