Site icon

પીએમ નરેન્દ્ર મોદી મોરબી અકસ્માત સ્થળે પહોંચ્યા- બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને સાથે કરી મુલાકાત- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) મંગળવારે સાંજે મોરબી(Morbi)ની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોરબીમાં જે સ્થળે પુલ તૂટી પડ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Home minister Harsh Sanghavi) અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ પીએમ મોદી સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.

Join Our WhatsApp Community

 

આ પછી  તેઓ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : સરકારને પણ દિવાળી- ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version