Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન મોદીની શિવભક્તિ- છઠ્ઠી વખત બાબા કેદારનાથના દ્વારે પહોંચ્યા પીએમ – ખાસ પોશાકમાં આવ્યા નજર- જુઓ તસવીરો

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi) આજથી ઉત્તરાખંડ(Uttarakhand)ના બે દિવસીય પ્રવાસ પર છે. આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારનાથ(Baba Kedarnath)ના દર્શન કર્યા, બાદમાં રુદ્રાભિષેક અનુષ્ઠાનમાં જોડાયા હતાં. પીએમ મોદીએ બાબા કેદારના આશીર્વાદ લીધા અને માથે ચંદનનું તિલક લગાવ્યું.

Join Our WhatsApp Community

પીએમ મોદી હિમાચલ(Himachal Pradesh)ના ખાસ ચોલા ડોરા ડ્રેસમાં જોવા મળ્યા છે. જેને ચાંબા(Chamba)ની એક મહિલાએ પોતાના હાથે બનાવ્યો છે. પીએમ મોદીના હાલના હિમાચલ પ્રદેશ(Himchal Pradesh) ના પ્રવાસ દરમિયાન આ ડ્રેસ તેમને ગિફ્ટ કરાયો હતો. 

આ સમાચાર પણ વાંચો:  ભારે કરી- રામ ભક્ત બજરંગબલીને મોકલ્યું પાણીનું બિલ- ભરવા માટે આપ્યો 15 દિવસનો સમય-જાણો શું છે સમગ્ર મામલો 

આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ હાજર રહ્યા હતા. તેઓ અહીં ઉત્તરાખંડના આ તીર્થસ્થળોને 3400 કરોડ રૂપિયાથી વધારેના અલગ અલગ વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version