Site icon News Continuous Bureau | Mumbai

 ‘UP-બિહાર કે ભૈયા’ની ટિપ્પણી કરીને ભરાઈ ગયા CM ચન્ની,  હવે કરી આ સ્પષ્ટતા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર, 

ચૂંટણી પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 

તેમણે બિહાર અને યુપીના ભૈયાઓને પંજાબમાં પ્રવેશ ન દેવાની વાત કરી હતી, ત્યાર બાદ તેમનો વિરોધ શરૂ થયો છે.

આ અંગે હવે સીએમ ચન્નીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા નિવેદનને તોડફોડ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, ‘દુર્ગેશ પાઠક, સંજય સિંહ, અરવિંદ કેજરીવાલ જેવા લોકો બહારથી આવે છે અને પંજાબને ડિસ્ટર્બ કરે છે, મેં તેમના વિશે વાત કરી. 

જે લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી પંજાબ આવે છે અને પંજાબમાં કામ કરે છે, પંજાબ પણ એટલું જ તેમનું છે જેટલું આપણું છે.

ગત થોડા દિવસ અગાઉ સીએમ ચન્નીએ એક રેલીમાં કહ્યુ હતુ કે, પંજાબીઓ એક થઈ જાવ અને યુપી, બિહાર તેમજ દિલ્હીના ભૈયાઓ અહીંયા રાજ કરવા માંગે છે તેમને નજીક પણ ના આવવા દેતા.

 ગુલાબી નગરી જયપુરમાં સવાર સવારમાં આવ્યો ભૂકંપ, લોકોએ આટલી સેકન્ડ સુધી અનુભવ્યો આંચકો; જાણો કેટલી હતી તીવ્રતા 

Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Political Clash in Amravati આંદોલન vs પ્રતિઆંદોલન ઠાકરેના ‘રામરક્ષા’ સામે નવનીત રાણાનો મોટો દાવ, અમરાવતીમાં ગુંજશે ‘હનુમાન ચાલીસા’!
Mobile Blast in Dharashiv મોટી હોનારત ટળી, મોબાઈલ ગરમ થતા જ ખિસ્સામાં થયો ધડાકો, ચમત્કારિક રીતે બચાવ..
Exit mobile version