Site icon News Continuous Bureau | Mumbai

 ‘UP-બિહાર કે ભૈયા’ની ટિપ્પણી કરીને ભરાઈ ગયા CM ચન્ની,  હવે કરી આ સ્પષ્ટતા; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

શુક્રવાર, 

ચૂંટણી પહેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. 

તેમણે બિહાર અને યુપીના ભૈયાઓને પંજાબમાં પ્રવેશ ન દેવાની વાત કરી હતી, ત્યાર બાદ તેમનો વિરોધ શરૂ થયો છે.

આ અંગે હવે સીએમ ચન્નીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારા નિવેદનને તોડફોડ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું, ‘દુર્ગેશ પાઠક, સંજય સિંહ, અરવિંદ કેજરીવાલ જેવા લોકો બહારથી આવે છે અને પંજાબને ડિસ્ટર્બ કરે છે, મેં તેમના વિશે વાત કરી. 

જે લોકો ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનથી પંજાબ આવે છે અને પંજાબમાં કામ કરે છે, પંજાબ પણ એટલું જ તેમનું છે જેટલું આપણું છે.

ગત થોડા દિવસ અગાઉ સીએમ ચન્નીએ એક રેલીમાં કહ્યુ હતુ કે, પંજાબીઓ એક થઈ જાવ અને યુપી, બિહાર તેમજ દિલ્હીના ભૈયાઓ અહીંયા રાજ કરવા માંગે છે તેમને નજીક પણ ના આવવા દેતા.

 ગુલાબી નગરી જયપુરમાં સવાર સવારમાં આવ્યો ભૂકંપ, લોકોએ આટલી સેકન્ડ સુધી અનુભવ્યો આંચકો; જાણો કેટલી હતી તીવ્રતા 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version