Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, જળપ્રલયમાં 5નાં મોત 30 લાપતા ; સરકારે માગી સેનાની મદદ 

મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી છે.

રાયગઢમાં ચાર સ્થળોએ વરસાદી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦ લોકો લાપતા થયા છે જેને શોધવા માટે અભિયાન ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version