Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ, જળપ્રલયમાં 5નાં મોત 30 લાપતા ; સરકારે માગી સેનાની મદદ 

મહારાષ્ટ્રમાં ત્રણ – ચાર દિવસથી પડી રહેલા મૂશળધાર વરસાદે તબાહી મચાવી છે. સ્થિતિને કાબૂમાં લેવા તેમજ રાહત અને બચાવ કામગીરી માટે સરકાર દ્વારા સેનાની મદદ માગવામાં આવી છે.

રાયગઢમાં ચાર સ્થળોએ વરસાદી દુર્ઘટના સર્જાઈ છે અને અત્યાર સુધીમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે અને ૩૦ લોકો લાપતા થયા છે જેને શોધવા માટે અભિયાન ચાલી રહ્યું છે. 

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં અતિભારે વરસાદને પગલે ૫૦થી વધુ ગામડાંઓનો સંપર્ક તૂટી ગયો છે અને ત્યાં સેનાને મદદ માટે મોકલવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: કોંકણ રેલ સેવા પ્રભાવિત થતા આટલા હજાર મુસાફરો ફસાયા, PM મોદીએ CM ઉદ્ધવ સાથે કરી વાત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version