84
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway News : અમદાવાદ ડિવિઝનના હિંમતનગર રેલ્વે સ્ટેશન પર હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હેઠળ નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે. જે નીચે મુજબ છે:
* 30 જૂન 2025ની ટ્રેન નંબર 69243/69244 અસારવા-ચિત્તોડગઢ-અસારવા મેમુ રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor :કચ્છમાં સરહદના સંત્રીઓના ખબરઅંતર પૂછીને ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને માળખા સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In