News Continuous Bureau | Mumbai
Railway News : રેલ્વે પ્રશાસન દ્વારા ઓપરેશનલ કારણોસર 12 જૂન 2025 થી ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે: જેની વિગતો નીચે મુજબ છે:
ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 12 જૂન 2025 થી અસારવાથી 18.00 કલાકને બદલે 17.50 કલાકે ઉપડશે અને આગમન-પ્રસ્થાનનો સમય હિંમતનગર સ્ટેશન પર 19.10/19.12 કલાકે, ડુંગરપુર સ્ટેશન પર 20.35/20.40 કલાકે, અને જાવર સ્ટેશન પર 21.40/21.42 કલાક રહેશે અને અન્ય સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનનો સમય યથાવત રહેશે.
આ સમાચાર પણ વાંચો : TATA company Dividend :રોકાણકારો રાજીરાજી! ટાટા ગ્રુપની આ કંપની આપશે ડિવિડન્ડ, પ્રતિ શેર 75 રૂપિયાનો નફો, જાણો રેકોર્ડ ડેટ
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.