Site icon News Continuous Bureau | Mumbai

Train Cancel News : સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે

Train Cancel News : ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નૉન ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમીશનીંગ કામ માટે બ્લોકને લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે

Railway News Some trains will be cancelled due to non-interlocking work at Bhimasar station of Samakhyali-Gandhidham section

Railway News Some trains will be cancelled due to non-interlocking work at Bhimasar station of Samakhyali-Gandhidham section

News Continuous Bureau | Mumbai 

Train Cancel News :  પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર સામાખ્યાળી-ગાંધીધામ સેક્શનના ભીમાસર સ્ટેશન પર AFTPL સાઈડિંગની નૉન ઈન્ટરલોકિંગ કનેક્ટિવિટીના કમીશનીંગ કામ માટે બ્લોકને લીધે કેટલીક ટ્રેનો રદ રહેશે. જેની વિગતો નીચે પ્રમાણે છે :

Join Our WhatsApp Channel

Train Cancel News :  રદ ટ્રેનોTrain Cancel News

1. 29 મે 2025 ની ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
2. 30 મે 2025 ની ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
3. 28 અને 29 મે 2025 ની ટ્રેન નંબર 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
4. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
5. 29 અને 30 મે 2025 ની ટ્રેન નં. 19406/19405 ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ
6. 29 અને 30 મે 2025 ની ટ્રેન નંબર 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ

ટ્રેનોના સંચાલન સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.]

આ સમાચાર પણ વાંચો : Railway News : મહેસાણા-પાલનપુર સેક્શનમાં એન્જિનિયરીંગ કામને લીધે કેટલીક ટ્રેનો સિદ્ધપુર સ્ટેશન પર નહીં રોકાય

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version