Site icon

મહારાષ્ટ્રમાં ‘અંધેર નગરી અને ગંડુ રાજા’ જેવો ખેલ, રાજ ભવન કહે છે નોમિનેટેડ સભ્યોની સૂચિ મારી પાસે નથી; મુખ્ય પ્રધાનનું કાર્યાલય કહે છે કે અમે આપી ન શકીએ… જાણો વિગત શું છે ગોટાળો?

મહારાષ્ટ્રમાં 'અંધેર નગરી અને ગંડુ રાજા' જેવો ખેલ, રાજ ભવન કહે છે નોમિનેટેડ સભ્યોની સૂચિ મારી પાસે નથી; મુખ્ય પ્રધાનનું કાર્યાલય કહે છે કે અમે આપી ન શકીએ… જાણો વિગત શું છે ગોટાળો?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

Join Our WhatsApp Community

મુંબઈ, ૨૪ મે ૨૦૨૧

સોમવાર

મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની 12 સીટ અત્યારે ખાલી પડી છે. આ સીટ પર સદસ્યો નોમિનેટ કરવા સંદર્ભેની સ્પષ્ટતા હજી સુધી થઈ શકી નથી. આ સીટો છ મહિનાથી ખાલી પડી છે.

વાત એમ છે કે મહારાષ્ટ્ર સરકારે આ સીટ પર નોમિનેટ કરવા માટે એક યાદી રાજભવનને પાઠવી છે, પરંતુ જ્યારે મુંબઈના RTI ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ સંદર્ભે પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે રાજભવન દ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્ય સરકાર તરફથી સભ્યોને નોમિનેટ કરવા માટે અત્યાર સુધી કોઈ સૂચિ મળી નથી. બીજી તરફ RTI ફાઇલ કરવામાં આવી કે મુખ્ય પ્રધાન તરફથી રાજભવનને કઈ સૂચિ પાઠવવામાં આવી છે? આના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે આ ગુપ્ત હોવાને કારણે અમે જાહેર કરી શકીએ એમ નથી.

આમ મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યપાલ કે મુખ્ય પ્રધાનના કાર્યાલય બંનેમાંથી કોઈ પણ ઑફિસ ૧૨ સભ્યોની સૂચિ આપવા તૈયાર નથી, જેઓ આવનાર સમયમાં વિધાનપરિષદમાં નિયુક્ત સભ્યો બનવાના છે.

PM Modi West Bengal Tour: PM મોદીની પશ્ચિમ બંગાળને ૩,૨૦૦ કરોડની ભેટ: સિલીગુડીનો પ્રવાસ થશે સરળ, મુસાફરીના સમયમાં ૨ કલાકનો ઘટાડો થશે
Delhi Airport Attack: દિલ્હી એરપોર્ટ પર પાયલટનો ‘ખૂની ખેલ’: મુસાફરને માર મારી લથપથ કર્યો, એરલાઇન્સે તપાસ બાદ લીધું આકરું પગલું.
Assam train accident: આસામમાં રુંવાડા ઉભા કરી દેતો ટ્રેન અકસ્માત: રાજધાની એક્સપ્રેસ અને હાથીઓના ઝુંડ વચ્ચે ટક્કર, ૮ ગજરાજોના કમકમાટીભર્યા મોત.
Manikrao Kokate Resignation: કોકાટે પર કાયદાનો ગાળિયો કસાયો: ધરપકડથી બચવા હોસ્પિટલમાં દાખલ મંત્રીનું રાજીનામું મંજૂર, પોલીસ ફોર્સ તૈનાત.
Exit mobile version