Site icon News Continuous Bureau | Mumbai

સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત તળાવોમાં ભરાશે અબજો લિટર પાણી; જાણો વિગત… 

ગુજરાતના 20 જિલ્લાઓનાં 35 જળાશયો, 1200 જેટલાં તળાવો, 1000થી વધુ ચેકડેમમાં 453 અબજ લિટર પાણી ભરાશે

નર્મદા કૅનાલ, ફતેવાડી કૅનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કૅનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી ખેડૂતોને પાણી અપાશે

Join Our WhatsApp Channel

નર્મદા ડેમમાંથી મુખ્ય કૅનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે, ઉપરાંત તળાવો અને નાની નદીઓ ભરવામાં આવશે  

સરદાર સરોવર નર્મદા ડેમમાં એની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે.

સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પડાશે.

ખાર પાસે બહુ મોટી દુર્ઘટના થઈ; સદનસીબે જાનહાનિ નહીં    

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version