Site icon News Continuous Bureau | Mumbai

મહામારીએ ફરી શિક્ષણ કર્યું લૉક, આ શહેરમાં તમામ શાળાઓ આ તારીખ સુધી બંધ રાખવાના આદેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર. 

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ચંદીગઢ શિક્ષણ વિભાગે તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ચંદીગઢની તમામ સરકારી સહિત ખાનગી શાળાઓમાં આગામી 20 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી 2022 સુધી રજા જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે પ્રથમ શિયાળુ વેકેશનની અંતિમ તારીખ 27 ડિસેમ્બરથી વધારીને 05 જાન્યુઆરી કરવામાં આવી છે. 

શાબ્બાશ! મુંબઈના ‘ગ્રીન મેન’ કહેવાતા આ પર્યાવરણના રક્ષકને એનાયત થયો પ્રતિષ્ઠિત મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ. જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version