Site icon

વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું નિધન થયું છે.

senior leader Sharad Yadav Passed away

વરિષ્ઠ નેતા શરદ યાદવ નું નિધન થયું.

News Continuous Bureau | Mumbai

કેન્દ્રની રાજનીતિમાં એક દશકથી વધુ સમય સુધી મહત્વની ભૂમિકા નિભાવના શરદ યાદવનું ( Sharad Yadav ) નિધન ( Passed away ) થયું છે. શરદ યાદવ હાલની નિતેશકુમાર ની પાર્ટી ના મહત્વપૂર્ણ નેતા ( senior leader ) હતા. સમયની સાથે તેઓ બિહારની રાજનીતિથી આગળ વધીને દિલ્હી સુધી પહોંચ્યા. જે તે સમયે વડાપ્રધાન અટલબિહારી વાજપાઈએ તેમને એનડીએ ના કન્વીનિયર ની જવાબદારી સોંપી હતી. તેમણે ઘણા લાંબા સમય સુધી દિલ્હીમાં રાજનીતિ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  આજે તારીખ – ૧૩ :૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Major Blow to BJP in Bhiwandi: ભિવંડી મહાપાલિકામાં હાઈવોલ્ટેજ ડ્રામા: ભાજપના બળવાખોર અને કોંગ્રેસની જુગલબંધી, નારાયણ ચૌધરીએ પલટી નાખ્યું આખું ગણિત.
Exit mobile version