Site icon

પંજાબ માં કોંગ્રેસને મોટો આંચકો. આટલા નેતાઓ ભાજપમાં સામેલ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,17 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

સોમવાર.

પંજાબની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યમાં નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થયો છે.

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ જિલ્લાની કોંગ્રેસ સમિતિના ગ્રામીણ વિભાગના અધ્યક્ષ ભગવંત પાલ સિંહ સહિત કોંગ્રેસના પાંચ વરિષ્ઠ નેતાઓ ભાજપમાં જોડાયા છે. 

કોંગ્રેસનો સાથ છોડનારા નેતાઓમાં પ્રદીપ સિંહ ભુલ્લર, રતન સિંહ સોહલ, પરમજીત સિંહ રંધાવા અને તનજિંદરપાલ સિંહનો સમાવેશ થાય છે.

આમ આગામી ચૂંટણીમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે તેવું અનુમાન કેટલાક રાજકીય નિષ્ણાતોએ વ્યક્ત કર્યું છે.

આખી દુનિયામાં હાહાકાર જ્યારે કે યુરોપીય દેશોનું વિચિત્ર વલણ, કહ્યું કોરોના એ સામાન્ય ફ્લૂ છે. જાણો શું પગલાં લીધા.

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version