Site icon

ગૃહમંત્રી અનિલ દેશમુખે એન્ટીલિયા પ્રકરણમાં આખું બીલ પોલીસ કમિશનરના નામે ફાડ્યું. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે દોષ નો ટોપલો પોલીસ કમિશનર પરમવીર સિંહ ના માથે ઢોળી દીધો છે. 

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કમિશનર તરીકે પોતાની અનેક ફરજ ચૂક્યા છે. જેવી કે કેન્દ્ર સરકાર પાસે એનઆઈએ એજન્સી છે એવી રીતે જ મહારાષ્ટ્ર પાસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે. આ તપાસ મંત્રણા દ્વારા પણ ગંભીર પણે તપાસ થવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહીં. આથી પોલીસ કમિશનર તરીકે તેમની જવાબદારી છે.

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version