Site icon

ગૃહમંત્રી અનિલ દેશમુખે એન્ટીલિયા પ્રકરણમાં આખું બીલ પોલીસ કમિશનરના નામે ફાડ્યું. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 માર્ચ 2021

મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખે મુકેશ અંબાણી ના ઘર નીચે મળેલી વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવાના મામલે દોષ નો ટોપલો પોલીસ કમિશનર પરમવીર સિંહ ના માથે ઢોળી દીધો છે. 

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કમિશનર તરીકે પોતાની અનેક ફરજ ચૂક્યા છે. જેવી કે કેન્દ્ર સરકાર પાસે એનઆઈએ એજન્સી છે એવી રીતે જ મહારાષ્ટ્ર પાસે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ છે. આ તપાસ મંત્રણા દ્વારા પણ ગંભીર પણે તપાસ થવાની જરૂર હતી. પરંતુ એવું થયું નહીં. આથી પોલીસ કમિશનર તરીકે તેમની જવાબદારી છે.

Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Bhiwandi Nizampur Mayor Election 2026: ચૂંટણી પહેલા જ ભિવંડીમાં ભાજપનું ‘ઓપરેશન’ ફેલ! ૯ કોર્પોરેટરોએ પંજો પકડતા કેસરિયો ગઢ ધરાશાયી.
Jay Pawar: જય પવારનો સરકારને લલકાર! પિતાના નિધન પાછળના ‘બ્લેક બોક્સ’ સત્ય માટે કરી આ મોટી અપીલ, જાણો શું છે મામલો
Shivneri Fort Stampede: શિવનેરી પર ભીડમાં ભક્તો કચડાયા! મહિલાઓ-બાળકો સહિત અનેક ઘાયલ, કિલ્લા પર ભારે તણાવ..
Exit mobile version