Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માં મિટિંગનો દોર શરૂ. એનસીપી ચીફ શરદ પવાર સીએમ ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા. જાણો વિગત.

મંત્રીઓ સાથે બેઠક કર્યા બાદ NCP સુપ્રીમો શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમના સત્તાવાર નિવાસસ્થાને પહોંચ્યા છે.  

હાલની રાજકીય પરિસ્થિતિ ને જોતા આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Channel

શરદ પવારની અધ્યક્ષતામાં આજે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં શરદ પવારે કૃષિ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 

આ બેઠકમાં રાજ્યના કૃષિ પ્રધાન દાદા ભુસે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને સંદિપન ભુમરે હાજર રહ્યા હતા. 

કરેંગે યા મરેંગે : જે કરવું હોય એ કરી લો, દુકાનો ખોલીને જ રહીશું, કોલ્હાપુરમાં વેપારીઓએ આપી સરકારને ચીમકી; જાણો વિગત 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version