ઉત્તર પ્રદેશના આ દિગ્ગજ નેતાની હાલત નાજુક, પીએમ મોદીએ ફોન કરીને ખબર અંતર પૂછ્યા ; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ડોક્ટરોના જણાવ્યાનુસાર કલ્યાણ સિંહ ની તબિયત નાજુક છે, જોકે તેમની હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સામાન્ય છે

લખનઉના એસજીપીજીઆઇ, ક્રિટિકલ કેર મેડિસિન વિભાગના આઈસીયુ વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કલ્યાણસિંહના પુત્ર રાજવીરને ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી છે.  

ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહને રવિવારે બ્રેઇન સ્ટ્રોક અને હાર્ટ એટેક આવ્યા બાદ લખનઉની રામ મનોહર લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અંધેર નગરી ગંડુ રાજા જેવી મહારાષ્ટ્રની હાલત : મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000 એક્ઝિબિશન કમ સેલના આયોજનથી મહારાષ્ટ્ર સરકારને કેમ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન? જાણો વિગત

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More