Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યના પીવાના પાણીમાં આખરી વાર ગણેશવિસર્જન થશે; કોર્ટની અંતિમ તક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

તેલંગણા હાઈ કોર્ટે હુસેન સાગર સરોવર તથા શહેરનાં અન્ય જળાશયોમાં પ્લાસ્ટર ઑફ પૅરિસની ગણપતિની મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ લગાવ્યો હતો. કોર્ટે પોતાના આ આદેશને બદલવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી, પરંતુ ગઈ કાલે કોર્ટે તેલંગાણાના પ્રાધિકારીઓને હૈદરાબાદના હુસેન સાગર સરોવરમાં અંતિમ વખત વિસર્જનની કરવાની પરવાનગી આપી દીધી છે.

 કોર્ટે કહ્યું હતું કે આ સમસ્યા હૈદરાબાદમાં વારંવાર આવે છે અને ઘણી વાર આદેશો આપવા છતાં રાજ્ય સરકાર તે સ્થળે મૂર્તિઓના વિસર્જન પર પ્રતિબંધ કે પ્રદૂષણ પર નિયંત્રણ મૂકવાના તેલંગણા હાઈ કોર્ટના આદેશનું પાલન નથી કરતી.

ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત  

જ્યારે પ્રાધિકારીઓના વકીલ તુષાર મહેતાની દલીલો પર હાઈ કોર્ટે પોતાના આદેશને બદલ્યો છે. મહેતાએ કહ્યું હતું  કે સરોવરમાં પ્રદૂષણ ઓછું કરવા માટે પગલાં લેવાયાં છે અને વિસર્જન બાદ તરત જ મૂર્તિઓને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવશે અને નિકાલના સ્થળે લઈ જવાશે.

 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version