Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોર્ટે આ કારણે મસ્જિદનાં સર્વે પર સ્ટે લગાવવાનો કર્યો ઇનકાર, આવતીકાલથી થશે શરૂ

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સર્વેનો(Survey) વિવાદ સુપ્રીમ કોર્ટ(supreme court) સુધી પહોંચી ગયો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ(Immediate ban) મૂકવાની માંગને ફગાવી દીધી છે.

દરમિયાન આવતીકાલથી સર્વે શરૂ કરવાની જાહેરાત વારાણસીના DM દ્વારા કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી(Hearing) કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી પછીથી કરવામાં આવશે. 

અરજી અંગે ચીફ જસ્ટિસે(Chief justice) કહ્યું હતું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ સ્ટે ઓર્ડર (Stay order)કેવી રીતે કરી શકીએ?

આ સમાચાર પણ વાંચો:  ‘ભયનો માહોલ…’, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા.. પરિવારની સલામતીને લઈને કહી આ વાત..

Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Exit mobile version