Site icon

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કોર્ટે આ કારણે મસ્જિદનાં સર્વે પર સ્ટે લગાવવાનો કર્યો ઇનકાર, આવતીકાલથી થશે શરૂ

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના(Uttar pradesh) વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid) સર્વેનો(Survey) વિવાદ સુપ્રીમ કોર્ટ(supreme court) સુધી પહોંચી ગયો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર તાત્કાલિક પ્રતિબંધ(Immediate ban) મૂકવાની માંગને ફગાવી દીધી છે.

દરમિયાન આવતીકાલથી સર્વે શરૂ કરવાની જાહેરાત વારાણસીના DM દ્વારા કરવામાં આવી છે.

જોકે, સુપ્રીમ કોર્ટે આ અંગેની અરજી પર સુનાવણી(Hearing) કરવા સંમતિ દર્શાવી છે અને તેની સુનાવણી પછીથી કરવામાં આવશે. 

અરજી અંગે ચીફ જસ્ટિસે(Chief justice) કહ્યું હતું કે અમારી પાસે આ મામલે કોઈ માહિતી નથી. તો અમે તરત જ સ્ટે ઓર્ડર (Stay order)કેવી રીતે કરી શકીએ?

આ સમાચાર પણ વાંચો:  ‘ભયનો માહોલ…’, વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર ચૂકાદો સંભળાવનારા જજને સતાવી રહી છે પરિવારની ચિંતા.. પરિવારની સલામતીને લઈને કહી આ વાત..

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version