વધુ એક શહેર મા બહારગામ થી આવતા લોકો ની એન્ટ્રી પર પ્રતિબંધ લદાયો. આ પગલા લેવાયા. જાણો વિગત….

by Dr. Mayur Parikh

સુરતમાં વધી રહેલા કોરોના ને લઈને સુરત મહાનગર પાલીકાએ લીધો આકરો નિર્ણય હવે બહાર ગામથી સુરત આવતા લોકો એ 7 દિવસ ફરજીયાત કોરોન્ટાઇન થવું પડશે 

આ ઉપરાંત સુરત માં અનેક એવા પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે કે જેથી કોરોના કાબુ માં આવી જાય 

શહેર ની શાળા અને કોલેજો તેમજ શૈક્ષણીક પ્રવૃત્તીઓ પર ૭ દિવસ ની રોક છે.

કોરોના ને કારણે ગુજરાત ના આ શહેર માં એક સપ્તાહ માટે શાળા કોલેજો અને બસેસ બંધ. જાણો વિગત….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More