Site icon

તાજમહેલના બંધ 22 રૂમમાં શું છુપાયેલું છે?, અલાહાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી ટળી, આ છે કારણ

News Continuous Bureau | Mumbai

તાજમહેલમાં(Taj mahal) 22 રૂમ ખોલવાની અરજી પર અલાહાબાદ  હાઇકોર્ટમાં(Allahabad highcourt) આજે સુનાવણી ટાળી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

વકીલોની હડતાળને(Lawyers strike) કારણે તાજમહેલના 22 રૂમની તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી થઈ શકી નથી. 

હવે આગામી સુનાવણી 12મે એટલે કે ગુરુવારે થશે. 

અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં(Lucknow bench) તાજમહેલમાં બંધ 22 રૂમને ફરીથી ખોલવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં ASI દ્વારા તપાસની પણ માંગ કરવામાં આવી છે.

અરજદારનો દાવો છે કે બંધ રૂમમાં હિંદુ દેવી-દેવતાઓની(Hindu god) મૂર્તિઓ અને શિલાલેખો છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે મંત્રાલયના દરવાજા આ તારીખથી સામાન્ય નાગરિકો માટે ખુલશે… જાણો વિગતે.

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version