દક્ષિણ ભારતના આ  રાજ્યમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત, આટલા જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર .

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 29 નવેમ્બર, 2021

સોમવાર

તમિલનાડુમાં, રાજધાની ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં આ મહિને અવિરત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી બે દિવસ પણ વરસાદ પડવાની સંભાવના છે. 

આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અન્ય 10 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. 

ભારે વરસાદને પગલે તમિલનાડુમાં 11,000 થી વધુ લોકોને 123 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.

આ તારીખથી હાર્બર, ટ્રાન્સહાર્બર અને બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટ માટે સુધારેલા ટાઈમટેબલ અમલમાં મૂકાશે; હાર્બરમાં 12 એસી લોકલ  ફેરી; જાણો ફેરફાર વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More