317
Join Our WhatsApp Channel
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 નવેમ્બર, 2021
સોમવાર
તમિલનાડુમાં, રાજધાની ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં આ મહિને અવિરત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી બે દિવસ પણ વરસાદ પડવાની સંભાવના છે.
આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અન્ય 10 જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
ભારે વરસાદને પગલે તમિલનાડુમાં 11,000 થી વધુ લોકોને 123 આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે.
You Might Be Interested In