Site icon News Continuous Bureau | Mumbai

વધુ એક રાજ્યમાં પખવાડિયાનો નાઈટ કર્ફ્યુ લાગ્યો. જાણો વિગત…

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

મંગળવાર.

   કોરોનાની બીજી લહેર વધારે ઘાતક પુરવાર થતા તેલંગાના હાઇકોર્ટના આદેશ અનુસાર સરકારે તેલંગાના રાજ્યમાં રાત્રી કર્ફ્યુ લગાડવાનો નિર્ણય લીધો છે.

   આ રાત્રે કર્યું 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હશે, જે પહેલી મે સુધી કાયમ રહેશે. જો કે રાજ્યની અંદર આવાગમન પર કોઈ જ રોક  લગાડવામાં આવી નથી. રાત્રી કર્ફ્યુ દરમિયાન ફક્ત હોસ્પિટલ, લેબોરેટરી અને ફાર્મસી ખુલ્લી રહેશે. જરૂરી સુવિધાઓ સાથે જોડાયેલા ન હોય તેવા વ્યક્તિ પર રાત્રી દરમિયાન ઘર બહાર નીકળવા પર પણ પાબંદી લગાવી દેવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ ના પ્રભાવથી દેશના લગભગ ઘણા ખરા રાજ્યમાં નાઈટ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે.

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version