Site icon News Continuous Bureau | Mumbai

તેલંગાણાના આ જિલ્લામાં હેલિકોપ્ટર થયું ક્રેશ, આટલા પાયલોટના નિપજ્યા મોત; જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

શનિવાર,

તેલંગણાના નલગોંડા જિલ્લામાં શનિવારે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે.

દુર્ઘટના કૃષ્ણા નદી પર નાગાર્જૂનસાગર બાંધ નજીક પેદ્દાવુરા બ્લોકના તુંગતુર્થી ગામમાં ઘટી છે. 

આ હેલીકોપ્ટર ક્રેશમાં ટ્રેની પાયલટ સહિત બે પાયલટના મોત થઈ ગયા છે. 

જોરદાર ધમાકા સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયે પોલીસ અને મેડિકલ ટીમ પણ ત્યાં આવી પહોંચી છે. 

માનવામાં આવી રહ્યું છે કે, ક્રેશ થયેલું હેલીકોપ્ટર ટ્રેની પાયલટ ઉડાવી રહ્યો હતો.

છાપામાં ખાદ્યપદાર્થ વેચાતા દેખાયા તો ફેરિયાઓનું આવી બનશે, મહારાષ્ટ્ર સરકારની આકરા પગલાની ચીમકી.. જાણો વિગત

 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version