Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે અધિકૃત આદેશ બહાર પાડ્યો, હવે કરિયાણાવાળા એ આ રીતે કામ કરવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડ્યો છે જે મુજબ હવે કરિયાણાની દુકાન સવારે સાત વાગ્યે શરૂ કરીને 11 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. પોતાના આદેશમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કરિયાણાની દુકાનમાં થી સામાન ફોન ના માધ્યમ થી મંગાવી શકાશે. જે મુજબ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરિયાણાના દુકાનદાર ઘરે સામાન ડીલેવર કરી શકશે. આ સિવાય કરિયાણાની દુકાનો એ પોતાનો ધંધો બંધ રાખવો પડશે.

CISCE બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત. જાણો વિગતે

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version