Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકારે અધિકૃત આદેશ બહાર પાડ્યો, હવે કરિયાણાવાળા એ આ રીતે કામ કરવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મહારાષ્ટ્ર સરકારે આદેશ બહાર પાડ્યો છે જે મુજબ હવે કરિયાણાની દુકાન સવારે સાત વાગ્યે શરૂ કરીને 11 વાગ્યા સુધી ચાલુ રહી શકશે. પોતાના આદેશમાં મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે કરિયાણાની દુકાનમાં થી સામાન ફોન ના માધ્યમ થી મંગાવી શકાશે. જે મુજબ સવારે ૭ થી રાત્રે ૮ વાગ્યા સુધી કરિયાણાના દુકાનદાર ઘરે સામાન ડીલેવર કરી શકશે. આ સિવાય કરિયાણાની દુકાનો એ પોતાનો ધંધો બંધ રાખવો પડશે.

CISCE બોર્ડે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અંગે કરી આ મહત્વપૂર્ણ જાહેરાત. જાણો વિગતે

 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version