Site icon News Continuous Bureau | Mumbai

ધર્માતરણને લઈને મદ્રાસ હાઈકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો; જાણો વિગત

Madras High Court: Wife also has right to half of husband's property... Madras High Court

Madras High Court: Wife also has right to half of husband's property... Madras High Court

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 નવેમ્બર  2021    
શનિવાર.

કોઈ પણ ધર્મની વ્યક્તિ બીજો ધર્મ સ્વીકારે એટલે કે ધર્માતર કરે છતાં તે વ્યક્તની જાતિ બદલાતી નથી. તેથી ધર્માતરણ ના આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરી શકાય નહીં એવો મહત્વનો ચુકાદો મદ્રાસ હાઈકોર્ટે આપ્યો છે.

Join Our WhatsApp Channel

કોર્ટના જસ્ટિસ એસ.એસ. સુબ્રમણ્યમે તાજેતરમા ધર્માતરણને આધારે આંતરજાતીય વિવાહ પ્રમાણની માગણી કરનારા એસ.પોલની રિટ અરજી ફગાવી દીધી હતી. સેલમ જિલ્લા પ્રશાસને અરજદાર રાજને આંતરજાતીય વિવાહ પ્રમાણપત્ર જાહેર કરવાનો સ્પષ્ટ નકાર ભર્યો હતો. તેને મદ્રાસ હાઈકોર્ટમાં પડકારી હતી.

લો બોલો! અયોધ્યા બાદ હવે 6 ડિસેમ્બરના આ વિવાદિત સ્થળે થશે કારસેવા, જાણો વિગત,

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version