Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોના ની સાથે સાથે રસીકરણ પણ ધીમું થયું. જાણો કેટલા ઓછા લોકોને ગઈકાલે વેક્સિન મળી.

કોરોનાની બીજી લહેરને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ અને મૃતકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ હતી 

આ દરમિયાન વેક્સીન એકમાત્ર વિકલ્પ હોવાથી રસીકરણ માટે નાગરિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Channel

જોકે હવે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબુમાં આવતા રસીકરણ અભિયાન પણ ધીમું પડ્યું છે. 

ઉસ્માનાબાદના તુલજાપુર તાલુકાના વડગાંવ (કાટી) ગ્રામ પંચાયત દ્વારા માત્ર 50 લોકોને રસી આપવામાં આવી હતી. તો પરભણીના રસીકરણ કેન્દ્રમાં ફક્ત 25 લોકોને રસી આપવામાં આવી છે.  

ઉલ્લેખનીય છે કે લગભગ એક મહિના પહેલા, આ જ કેન્દ્રો પર 300 થી 400 લોકોને રસી આપવામાં આવી રહી હતી. 

બ્રેકિંગ ન્યુઝ : એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદીપ શર્મા ના ઘરે એન.આઇ.એ નો છાપો. જાણો વિગત..

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version